ઈઝરાયલ ફરવા જવાના હતા 'બબીતાજી', છેલ્લી ઘડીએ ટ્રીપ કેન્સલ થતાં બચ્યો જીવ
1045 views
મનોરંજન વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોબોલિવુડ એક્ટ્રેસ નૂસરત ભરૂચા થોડા દિવસ પહેલા જ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઈઝરાયલ ગઈ હતી. નૂસરત ઈઝરાયલમાં હતી એ વખતે જ ત્યાં હમાસે હુમલો કર્યો હતો. હુમલા બાદ નૂસરત સાથે સંપર્ક તૂટી ગયો હતો. જોકે, રવિવારે બપોરે નૂસરત સુરક્ષિત રીતે ભારત પાછી ફરી હતી. નૂસરતનો ચહેરો ઈઝરાયલની ભયંકર સ્થિતિનો ચિતાર આપતો હતો.