તૈયાર રહો! 15મી જૂને બિપરજોય વાવાઝોડુ કચ્છ અને સૌરાષ્ટ્ર પર ત્રાટકશે
1268 views
અમદાવાદ ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
લાઈક કરો
કોમેન્ટ્સ કરો
શેર કરો
અરબી સમુદ્રમાં રચાયેલુ બિપરજોય નામનું વાવાઝોડુ ગુજરાતથી હજુ પણ 560 કિલોમીટર સુધી દૂર છે અને તે 15મી જૂને કચ્છ અને સૌરાષ્ટ્ર પર ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સમયે વાવાઝોડાની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે.
ahmedabadTimesXP GujaratiUpdated: 11 Jun 2023, 7:36 pm