ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ 50 ટન કચરો એકત્ર કરાયો
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
ગિરનારની લીલી પરિક્રમા કરવાનું અનેરું મહત્વ છે. દર વર્ષે દેવ દિવાળીથી પૂનમ સુધી લીલી પરિક્રમા ચાલે છે. જેમાં ભાગ લેવા ગુજરાત સહિત તેના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી લોકો આવે છે. લીલી પરિક્રમાનો રૂટ 36 કિલોમીટર લાંબો છે. ચાલુ વર્ષે 24થી 28 નવેમ્બર વચ્ચે લીલી પરિક્રમા યોજાઈ હતી. અહેવાલ: નિમેષ ખાખરિયા