ગુજરાતમાં લગ્નેત્તર સંબંધોના કિસ્સામાં અઢી ગણો વધારો પાંચ વર્ષમાં થયો છે, શું છે આ પાછળનું કારણ?
1013 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
લાઈક કરો
કોમેન્ટ્સ કરો
શેર કરો
મોબાઈલના કારણે પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડા અને સંબંધો બગડવાનું પ્રમાણ વધ્યું છે. અભયમ હેલ્પલાઈનના ડેટા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં લગ્નેત્તર સંબંધો અંગે આવતાં ફોનમાં અઢી ગણો વધારો થયો છે. પતિ કે પત્ની મોબાઈલમાં કંઈક છુપાવતા હોવાની શંકાને આધારે સત્ય શોધવાનું ગાંડપણ પાર્ટનર પર ચડે છે. જેથી ઘણીવાર હેલ્પલાઈન દ્વારા તેમને મનોચિકિત્સકની મદદ લેવાની સલાહ આપવામાં આવે છે.