અમદાવાદ એરપોર્ટ પર કરાશે વિસ્તરણ, પેસેન્જરોની સુવિધા માટે કયા ફેરફાર કરવામાં આવશે?
1015 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
લાઈક કરો
કોમેન્ટ્સ કરો
શેર કરો
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી વિદેશ જઈ રહ્યા છો કે વિદેશથી રજાઓ માણવા ભારત આવી રહ્યા છો? તો તમારો ડિપાર્ચર અને અરાઈવલનો અનુભવ હવે વધુ સગવડભર્યો બનશે. આગામી દિવસોમાં પેસેન્જરોનો ધસારો વધવાની અપેક્ષાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટનું મેકઓવર કરવામાં આવી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરાશે અને મેનેજમેન્ટ સરળ રહે એવી વ્યવસ્થા કરવામાં આવશે.