અયોધ્યા માસ્ટર પ્લાન 2031 અંતર્ગત અયોધ્યામાં સરયુ નદીના કાંઠે બનાવાશે ધનુષ આકારની ડિઝાઈન
1010 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોતમે અયોધ્યામાં પગ મૂકશો એ પહેલા જ ફ્લાઈટમાંથી તમને દેખાઈ જશે કે તમે કેવા ભવ્ય સ્થળે જઈ રહ્યા છો. ભારતની પ્રાચીન અયોધ્યા નગરીમાં તમને ભગવાન શ્રીરામના ધનુષ આકારની ડિઝાઈન જોવા મળશે. ઉત્તરપ્રદેશની પવિત્ર સરયુ નદીના કાંઠે 30 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ટાઉન પ્લાનર્સે ધનુષ આકારની ડિઝાઈન તૈયાર કરી છે, જે આ વર્લ્ડ ક્લાસ મોડર્ન સિટીનું મહત્વનું આકર્ષણ બની રહેશે.