કેનેડામાં થયેલા ભારતીય વિદ્યાર્થીઓના મોત અંગે ટ્રુડો સરકાર ચિંતિત
1018 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોપાછલા થોડા સમયથી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો વણસેલા છે. ખાસ કરીને હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ બંને સરકારો વચ્ચે તણાવપૂર્ણ માહોલ પેદા થયો હતો. જોકે, આ ઘટના પછી પણ ભારતીય વિદ્યાર્થીઓના કેનેડા પ્રત્યેના ઉત્સાહમાં કોઈ કમી નથી આવી. કેનેડા, અમેરિકા અને બ્રિટન અભ્યાસ કરવા માટે ભારતીય વિદ્યાર્થીઓના મનપસંદ દશે છે. પરંતુ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓના થયેલા મોતે ચિંતા વધારી છે.