કેનેડાએ ભારતમાં પોતાના રાજદૂતો ઘટાડતા વિઝા મેળવવમાં વિલંબ થઈ શકે
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશીપ કેનેડા (IRCC)એ ભારતની વિઝા અરજીઓની પ્રોસેસ ધીમી કરવાની જાહેરાત કરી છે. ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા ડિપ્લોમેટિક વિવાદનું આ પરિણામ આવ્યું છે. કેનેડાએ ભારતમાંથી પોતાના 41 ડિપ્લોમેટ્સને હટાવી લીધા છે. ભારતે કેનેડાને પોતાના વધારાના રાજદૂતો હટાવવાની સૂચના આપી હતી.