સિટિઝનશીપ એક્ટને લગતાં કયા ચુકાદાને હાલ કેનેડા નહીં પડકારે?
1020 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોસિટિઝનશીપ એક્ટના એક ભાગને નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ કેનેડા આ નિર્ણયને પડકારશે નહીં. ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓ હાલમાં જે કાયદો છે તેના ચુકાદાને પડકારશે નહીં કારણકે તેના કેનેડાની બહાર જન્મેલા કેનેડિયનોના બાળકો માટે પણ અસ્વીકાર્ય પરિણામો આવ્યા છે.