બિપોરજોયની તાકાત વધતાં દ્વારકાધીશ મંદિરમાં એકસાથે ચડાવાઈ બે ધજા
1099 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
લાઈક કરો
કોમેન્ટ્સ કરો
શેર કરો
બિપોરજોય વાવાઝોડાને પગલે દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે બે ધજા એકસાથે ચઢાવવામાં આવી છે. સવારે ભારે પવનના કારણે ધજા ચઢાવાઇ નહોતી. જેથી હાલ એકસાથે બે ધજા ફરકાવવામાં આવી છે. બે ધજા એકસાથે ચઢાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. જેથી આજે મંદિરે એકસાથે બે ધજા ચઢાવવામાં આવી છે.
news videosTimesXP GujaratiUpdated: 12 Jun 2023, 5:19 pm