ગાંધીનગર નજીક દશેલા ગામે કાર તળાવમાં ખાબકતા ચારના મોત
ગાંધીનગર નજીક એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. ગાંધીનગર પાસેના દશેલા ગામે એક કાર તળાવમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડ દ્વારા ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે કાર અને એક વ્યક્તિની શોધખોળ હજી ચાલી રહી છે.news videosTimesXP GujaratiUpdated: 19 Sept 2023, 7:48 pm