ગાંધી આશ્રમ રોડ કાયમ માટે બંધ કરી દેવાશે, 18 મીટર પહોળો નવો વૈકલ્પિક રોડ લગભગ તૈયાર
1013 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોનવો વૈકલ્પિક રોડ બનાવાઈ રહ્યો છે જે 132 ફૂટ રિંગ રોડ પર આવેલા પ્રબોધ રાવલ બ્રિજ પરથી થઈને 24 મીટર પહોળા રોડ સાથે જોડાશે. સાબરમતી રિવરફ્રંટના પશ્ચિમ કાંઠા તરફનો રોડ બાદમાં 24 મીટરના રોડ સાથે વાયા રામાપીર ટેકરા થઈને જોડાશે. જે ડાયરેક્ટ રાણીપ GSRTC બસ સ્ટેન્ડ સુધી લઈ જશે.