અમદાવાદમાં શારદાબેન હોસ્પિટલના ભોજનમાંથી નીકળી મૃત ગરોળી, મેયરે આપ્યા તપાસના આદેશ
1008 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોઅમદાવાદના સરસપુરમાં આવેલી AMC સંચાલિત શારદાબેન હોસ્પિટલમાંથી એક ચોંકવનારો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવતા ભોજનમાંથી મૃત ગરોળી મળી આવતા ખળભળાટ જોવા મળ્યો હતો.આ ભોજન જમ્યા બાદ ત્રણ દર્દીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ હતી. સમગ્ર મામલે મેયર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને કસૂરવાર સામે પગલા લેવાની ખાતરી પણ આપવામાં આવી છે.