ચારમાંથી એકપણ શંકરાચાર્યો રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં હાજર નહીં રહે, કોની સામે વાંધો પડ્યો?
1036 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોઅયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે અને 22 જાન્યુઆરીએ રામ લલાની મૂર્તિની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જોકે, આટલા મહત્ત્વના પ્રસંગમાં પણ કેટલાક હિંદુ ધર્મગુરુઓ ભાગ લેવાના નથી. હિંદુ ધર્મમાં ચાર શંકરાચાર્ય હોય છે અને ચારમાંથી એક પણ આ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ નહીં લે. ચારમાંથી બે શંકરાચાર્યએ આ કાર્યક્રમને ટેકો આપ્યો છે જ્યારે બાકીનાનું વલણ સ્પષ્ટ નથી અથવા પ્રાણ પ્રતિષ્ઠાની વિરુદ્ધ છે.જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS776tFhFSXom