પાવાગઢમાં હાથ ધરાશે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ, કઈ-કઈ નવી સુવિધાઓ ઉમેરાશે?
1005 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોપાવાગઢમાં હવે એકસાથે 52 શક્તિપીઠના દર્શન કરી શકાશે. પાવાગઢમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે, જે અંતર્ગત બાકીના 51 શક્તિપીઠોની પ્રતિકૃતિ અહીં સ્થાપિત કરવામાં આવશે. આ સિવાય રોપવે પણ લંબાવવામાં આવશે જેથી વૃદ્ધો અને દિવ્યાંગજનો સરળતાથી મહાકાળી માતાના દર્શન કરી શકે. પાવાગઢમાં હાલ રોપવેની સુવિધા દૂધિયા તળાવ સુધી જ છે પણ હવે તેને લંબાવાશે.