કયા-કયા રત્નોનો ઉપયોગ કરીને તૈયાર કરાયા છે રામલલાના કિંમતી આભૂષણો?
1013 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો132 કારીગરોએ સતત ઘડિયાળના કાંટે કામ કરીને ભગવાન રામની મૂર્તિને પહેરાવામાં આવેલા દિવ્ય આભૂષણો તૈયાર કર્યા છે. રામલલાની મૂર્તિને 14 પ્રકારના ઘરેણાં પહેરાવવામાં આવ્યા છે. જેમાં મુગટ, વીંટી, જુદા-જુદા હાર અને બ્રેસલેટ. શ્રીરામના આભૂષણોમાં કુલ 18,567 હીરા, 2,984 માણેક, 615 નીલમણિ અને 439 અનકટ ડાયમંડનો સમાવેશ થાય છે. આ બધા જ રત્નો ઈન્ટરનેશનલ જેમોલોજીકલ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સર્ટિફાઈડ છે.