ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસ દ્વારા રૂટ પર મેગા રિહર્સલ
1021 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોઅમદાવાદમાં 20મી જૂને મંગળવારે સવારે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળવાની છે. તેને લઈને શનિવારે સવારે 7:00 વાગ્યાથી શહેર પોલીસ પેરામિલિટરી ફોર્સ અને ડિફેન્સની અલગ અલગ ટીમો રથયાત્રાના રૂટ પર નીકળી હતી. ભગવાન જગન્નાથના નિર્ધારિત રૂટ પર પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને અલગ અલગ ફોર્સ રસ્તા પર જાણે બીજી રથયાત્રા જ નીકળી હોય એ પ્રમાણે નીકળ્યા હતા.. જુઓ વિડીયો