Tap to unmute
Speed
0.5 X
0.75 X
1 X
1.25 X
1.5 X
2 X
SBIએ રિકવરી માટે મૃત્યુ પામેલા વ્યક્તિ પર કર્યો કેસ!
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
ભારતમાં બેન્કો સૌથી પહેલાં તો લોન આપવા માટે ગ્રાહકોની પાછળ દોડે છે અને પછી નાણાં રિકવર કરવા માટે પાછળ પડી જતી હોય છે. કેટલીક વખત તો લોન લેનાર વ્યક્તિ જીવીત છે કે નહીં તે જાણ્યા વગર બેન્ક કેસ કરી દેતી હોય છે. આવી એક ઘટનામાં દિલ્હીની કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્ટે SBIની ઝાટકણી કાઢતા કહ્યું છે કે બેન્કો મૃત વ્યક્તિ પાસેથી નાણાં કઢાવી ન શકે. બેન્કોએ સૌથી પહેલા એ જાણવું જોઈએ કે જે તે વ્યક્તિ જીવીત છે કે નહીં.