SBIએ રિકવરી માટે મૃત્યુ પામેલા વ્યક્તિ પર કર્યો કેસ!
1005 views
news videos ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
લાઈક કરો
કોમેન્ટ્સ કરો
શેર કરો
ભારતમાં બેન્કો સૌથી પહેલાં તો લોન આપવા માટે ગ્રાહકોની પાછળ દોડે છે અને પછી નાણાં રિકવર કરવા માટે પાછળ પડી જતી હોય છે. કેટલીક વખત તો લોન લેનાર વ્યક્તિ જીવીત છે કે નહીં તે જાણ્યા વગર બેન્ક કેસ કરી દેતી હોય છે. આવી એક ઘટનામાં દિલ્હીની કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્ટે SBIની ઝાટકણી કાઢતા કહ્યું છે કે બેન્કો મૃત વ્યક્તિ પાસેથી નાણાં કઢાવી ન શકે. બેન્કોએ સૌથી પહેલા એ જાણવું જોઈએ કે જે તે વ્યક્તિ જીવીત છે કે નહીં.
news videos|Curated by Chintan Rami|TimesXP GujaratiUpdated: 18 Nov 2023, 4:39 pm