અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે બહાર પાડી એડવાઈઝરી
1003 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોસરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફથી બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, "વર્લ્ડ કપની ફાઈનલ અને તહેવારોની સીઝનના કારણે આગામી અઠવાડિયાઓમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની ભારે અવરજવર જોવા મળી શકે છે. જેથી SVPI એરપોર્ટ પરથી મુસાફરી કરનારા પેસેન્જરોને અમારી વિનંતી છે કે ટ્રાવેલ સંબંધિત ફોર્માલિટી પૂરી કરવા તેમજ સિક્યોરિટી પ્રોટોકોલનું પાલન થાય તે હેતુસર તેઓ વહેલા એરપોર્ટ પર આવી જાય."